Tuesday, October 7, 2014

"Food Jihaad"

નિસહાય અને ભુખ્યા ને ભર-પેટ ભોજન આપવાં ની સામાજીક વ્યવસ્થા કોઈ "દાઉદી-વ્હોરા સમાજ" નાં લોકો પાસે થી શીખે..!! સાચા અર્થ માં "જેહાદ" આ વ્યવસ્થા ને કહી શકાય..!!
"કોટી-કોટી પ્રણામ આવો ઉત્તમ વિચાર આપનાર તેમના ગુરૂ સ્વર્ગસ્થ સૈયદ સાહેબ ને..!!"
ઋષિકેશ ત્રિવેદી
"Food Jihaad"

No comments:

Post a Comment